D

Devang Vibhakar's Interviews, The Story Of India, SpeakBindas Off-beat

At SpeakBindas.com, we cover interviews, tell the story of
India, share knowledge, discuss education and other off-beat
information.

  • Rated2.6/ 5
  • Updated 1 Year Ago

સંદેહ અને શ્રધ્ધા: સ્વરૂપ એક, પ્રાગટ્ય ભિન્ન | SpeakBindas - Interviews and Articles

Updated 1 Year Ago

અધ્યાત્મની વાત આવે એટલે બે અંતિમો સામ-સામે ખડા થઇ જાય. એક અંતિમ એટલે સંદેહ અને બીજુ અંતિમ એટલે શ્રધ્ધા. સંદેહાત્મક પરિમાણથી વ્યક્તિ કોઇ બાબત ઉપર કોઇનાં કહેવા માત્રથી વિશ્વાસ નથી કરતો. શાસ્ત્રોમાં લખ્યું છે એટલે એ સત્ય જ છે કે અસત્ય છે તેવી કોઇ દ્વૈત ધારણા પણ નથી બાંધતો. તે સંદેહ કરે છે, પ્રશ્નો કરે
Read More